મારું ગુજરાત

તો શું નવરાત્રીમાં વરસાદ ગરબાની મઝા બગાડશે? જાણો શું છે આગાહી…

ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે હવામાન વિભાગે 23 સપ્ટેમ્બર સુધીની આગાહી કરી છે. રાજ્યમાં 17થી 23 સપ્ટેમ્બર વચ્ચે હવામાન વિભાગે વરસાદની…

Ahmedabad વિમાન દુર્ઘટનાની તપાસ બની તેજ, AAIBએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો પ્રાથમિક રિપોર્ટ

12 જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 270 લોકો માર્યા ગયા હતા. અકસ્માતની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ને સોંપવામાં…

શિક્ષણ જગત માટે ચિંતાનો વિષયઃ વધુ એક વિદ્યાર્થી શાળામાં કરી બેઠો ગજબનું કૃત્ય!

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ શહેરમાં રોષનો માહોલ છે. સુરક્ષા પગલાં રૂપે શાળાએ ઓફલાઈન શિક્ષણ બંધ રાખી…

Translate »