આ છે ગુજરાતમાં આવેલું વિશ્વનું સૌથી અમીર ગામઃ વિગતો જાણીને ચોંકી જશો!
જ્યારે આપણે ગામની કલ્પના કરીએ છીએ ત્યારે ઘણી વખત આપણા મનમાં માટીના ઘરો, લીલાછમ ખેતરો, ખેતરમાં મહેનત કરતા ખેડૂતો, ચારો ચરતાં પશુઓ, કૂવામાંથી પાણી ભરીને લાવતી મહિલાઓ અને ગામના સાદગીભર્યા…
ઉત્તરકાશીઃ રોડ બંધ થવાથી મોટી મુશ્કેલી! રાહત અને લોજિસ્ટીક પર થઈ અસર
ધરાલીમાં ઓપરેશન જિંદગી આજે છઠ્ઠા દિવસે પ્રવેશ કરી ચૂક્યું છે. એનડીઆરએફ, એરફોર્સ અને એસડીઆરએફની ટીમો મોટા પાયે જોડાઈ રહી છે. સર્ચ ઓપરેશન અહીં સૌથી મોટો પડકાર બન્યું છે. ઇવેક્યૂએશન એટલે…
આવી રહી સૌથી વધારે માઈલેજ આપતી મારૂતિની દમદાર Cars: વાંચો વિગતવાર માહિતી!
મારુતિ સુઝુકી પોતાના આવનારા મોડલ્સ માટે પોતાનું સ્ટ્રૉન્ગ હાઇબ્રિડ પાવરટ્રેન તૈયાર કરી રહી છે. આ હાઇબ્રિડ સિસ્ટમ ખાસ કરીને એન્ટ્રી લેવલ અને મિડ-સેગમેન્ટની કારો માટે હશે. આ હાઇબ્રિડ ટેક્નોલોજી ટોયોટાના…
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજાનું આગમન!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ એકવાર ફરીથી મેઘરાજાનું આગમન થયું છે. આજે નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમલસાડ, સરીબુજરંગ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદી માહોલ જામતા ગરમી અને બફારાથી…
શું રોહિત-કોહલી લેશે વન-ડેમાંથી સંન્યાસ? ગૌતમ ગંભીરે કર્યો મોટો ખુલાસો!
ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમયથી મેદાનથી દૂર છે. બંનેએ ટી-20 ક્રિકેટ અને ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. હવે ફક્ત વન-ડે મુકાબલામાં જ…
સાવધાન! તમારા બાળકોને ChatGPT આપી રહ્યું છે, જીવલેણ સલાહ!
જો તમારા બાળકો પણ ChatGPT જેવા ટૂલ્સનો ઉપયોગ કરતા હોય તો આપ ચેતી જજો અને આપના બાળકોને આજે જ આનો ઉપયોગ કરતા અટકાવજો. તાજેતરના એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે,…
Operation Sindoor: ભારતના એર ચીફ માર્શલે કર્યો મોટો ખુલાસો
ભારતીય વાયુ સેનાના પ્રમુખ એ.પી.સિંહે ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનની ઉંઘ ઉડાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, ઈન્ડિયન એરફોર્સે ઓપરેશન સિંદૂર દરમિયાન 5 પાકિસ્તાની લડાકુ વિમાનોને તોડી પાડ્યા હતા.…
ગત સપ્તાહે 1690 રુપિયા મોંઘુ થયું સોનુંઃ હજી ભાવ વધશે!
ભારતમાં સોનાના ભાવો સતત વધી રહ્યા છે. સામાન્ય માણસ માટે સોનું ખરીદવું અઘરું થઈ ગયું છે. ત્યારે છેલ્લા એક અઠવાડીયામાં સોનાના ભાવમાં 1690 રૂપીયાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં સોનાનો…
સાવજ ગુજરાતની શાનઃ ગુજરાતમાં સિંહોની વસ્તીમાં 32% નો વધારો
વિશ્વભરમાં દર વર્ષે તા. ૧૦ ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, આજે બરડામાં આ પ્રસંગે જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ અતિથિ…
આપના નેતા જ નિકળ્યા સરકારી અનાજના અસલી ચોર!
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા દ્વારા જેતલવાડમાં અનાજ સગેવગે થતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટીના સહ મંત્રી રજાકભાઈ…
બોલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશીના ભાઈની પાર્કિંગ જેવી નજીવી બાબતે હત્યા!
દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં સ્કૂટી પાર્કિંગના વિવાદને લઈને બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના 42 વર્ષીય પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવારે રાત્રે…
વરસાદ ખેંચાતા જગતનો તાત પરેશાન! ઉભા પાકને નુકસાન થવાની ભીતિ!
તાપી, ગીરસોમનાથ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. એક બાજુ મેઘરાજા રીસાઈ ગયા છે, બીજી બાજુ મોંઘી દવા અને બીયારણ…
BCCI માં નોકરી કરવાની ઊત્તમ તક: વાંચો રસપ્રદ વિગતો!
જો તમારે BCCI માં નોકરી કરવી હોય તો, તમારા માટે ઉત્તમ તક છે. થોડા મહિના પહેલા જ બોર્ડે બેંગ્લુરુમાં નવા સેન્ટર ઓફ એક્સિલેન્સની શરુઆત કરી હતી. હવે આ સેન્ટર માટે…
ટ્રમ્પના ટેરિફને લઈને ચીને કર્યું ભારતનું સમર્થનઃ કહી દિધી મોટી વાત!
‘ટ્રમ્પે ભારત પર 50 ટકા એકપક્ષીય ટેરિફ લગાવી દિધો છે. આ વાતને લઈને ભારતે વિરોધ પણ નોંધાવ્યો છે. ભારતના વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહી દિધું છે કે, ભારત પોતાના ખેડૂતોના હિતો…
ફાઇનલી આશા જાગી: ખેડૂતોને ખાતર આપવા સરકારે કરી ખાસ વ્યવસ્થા
ગુજરાતમાં ખાતરની અછત મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ગુજરાતમાં કેન્દ્રમાંથી આવેલા નવા જથ્થામાંથી ખાતર ખેડૂતોને મોકલાશે અને રોજ 8 થી 10 હજાર મેટ્રિક ટન જથ્થો કેન્દ્રમાંથી મળશે તેવી…
દિલ્હીમાંથી મોટા આતંકી નેટવર્કનો પર્દાફાશઃ આતંકી સંગઠનને કરાતું હતું ફંડિંગ
પહલગામ પર જે નિર્દોષ નાગરીકો પર આતંકવાદીઓએ ઘાતક હુમલો કર્યો, તે બાદથી જ ભારતની સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ એકદમ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ તમામની…
શુંં તમે જાહેરમાં બોલવામાં ખચકાટ અનુભવો છો? અપનાવો આ પદ્ધતીઓ!
કેટલાક લોકો અને ખાસ કરીને અત્યારના યુવાનો સાથે એવું થતું હોય છે કે તેઓ ભણવામાં તો ખૂબ જ હોશિયાર હોય પરંતુ જ્યારે પાંચ-પચીસ લોકો વચ્ચે બોલવાની વાત આવે ત્યારે એ…
શું છે મંદિર નિર્માણનું વિજ્ઞાન? અને આ કારણે બેસવું જોઈએ મંદિરના પગથીયે!
આપણે કેટલાય વડીલોને જોયા છે, કે જ્યારે તે લોકો મંદિરે જાય તો મંદિરમાં ભગવાનના દર્શન કરીને થોડીવાર માટે પગથીયા પર બેસે અને પછી ભગવાનને વંદન કરીને ત્યાંથી રજા લે છે.…
હાઈએલર્ટ પર મૂકાયા ભારતના તમામ એરપોર્ટઃ મળી છે ગંભીર ગુપ્તચર જાણકારી!
દેશના મોટા એરપોર્ટ પર અત્યારે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. આ પગલું બ્યુરો ઓફ સિવિલ એવીએશન સિક્યોરિટીની ચેતવણી બાદ લેવામાં આવ્યું છે. BCAS ને આશંકા છે કે, 22…
England પ્રવાસેથી પરત ફરતા જ ગૌતમ ગંભીરે આપ્યું મોટું નિવેદનઃ ગીલ વિશે કહી આ વાત!
ટીમ ઈન્ડિયા 5 મેચની ટેસ્ટ સીરીઝ પછી હવે ઈંગ્લેન્ડથી ભારત પરત ફરી છે. સીરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 6 રનથી હરાવ્યું હતું, જેના કારણે સીરીઝ 2-2 થી ડ્રો રહી…